પંચમહાલ: શહેરાના મોરવા રેણા પંથકમાં માવઠું

પંચમહાલ: શહેરાના મોરવા રેણા પંથકમાં માવઠું, રવિ પાક પર સંકટ તોળાતા ખેડૂતો ચિંતાતુર ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્યમાં એક તરફ કડકડતી ઠંડી પડી રહી...
  • February 2, 2026
  • sachin-admin

ચાંદી ₹15939ના કડાકા સાથે ગબડીને અઢી લાખથી નીચે, સોનું 3% તૂટતાં રોકાણકારો ગભરાયા

સોનાના ભાવમાં આજે સવારથી જ નરમાઈ જોવા મળી રહી છે. આજે બજાર ખુલતાની સાથે જ સોનું ₹1,46,000.00 પર ટ્રેડ થવા લાગ્યું હતું. અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ₹4,432.00 (-3.00%) નો...

ડિજિટલ ઇન્ડિયાની દિશામાં વધુ એક કદમ: નવી ‘આધાર એપ’ રાષ્ટ્રને સમર્પિત

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી શ્રી જિતિન પ્રસાદે નવી ‘આધાર એપ’ રાષ્ટ્રને સમર્પિત કરી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા વિકસિત આ એપ્લિકેશન આગામી પેઢીની...

અમદાવાદ-મહેસાણા હાઈવે હવે 8 લેનનો બનશે

અમદાવાદ-મહેસાણા હાઈવે હવે 8 લેનનો બનશે – ₹2,630 કરોડના ખર્ચે થશે હાઈટેક નિર્માણ ઉત્તર ગુજરાત અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા લાખો વાહનચાલકો માટે મોટા ખુશખબર સામે આવ્યા છે. રાજ્યનો...

જૂનાગઢના ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢના ઐતિહાસિક અને શહેરી વિસ્તારના સૌથી રમણીય એવા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. જૂનાગઢના નજરાણા સમાન આ સરોવરના નવીનીકરણ બાદ મુખ્યમંત્રીએ સ્થળ...

બોમ્બની ધમકી મળતા ઈન્ડિગો ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદ: કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. પ્લેનમાં સવાર ૧૮૦ મુસાફરોના...

‘ડાયમંડ સિટી’ હવે બનશે દેશનું ‘ઝીરો વેસ્ટ સિટી’

હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગના ગઢ ગણાતા સુરત શહેરે હવે પર્યાવરણ જાળવણીમાં દેશનું નેતૃત્વ લેવાની તૈયારી કરી છે. ‘શહેરી વિકાસ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ શહેરને ‘ઝીરો વેસ્ટ સિટી’ બનાવવાનું...
  • February 2, 2026
  • sachin-admin

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સંસદમાં રજૂ કરેલા બજેટ

બજેટ ૨૦૨૬: મુખ્ય હાઈલાઈટ્સ ૧. ઇન્કમ ટેક્સ (Income Tax)કોઈ ફેરફાર નહીં: વ્યક્તિગત કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રિટર્ન રિવાઈઝ કરવાની મુદત: ITR રિવાઈઝ કરવાની...

સંતરામ મંદિરે ૧૯૫ વર્ષ જૂની પરંપરા મુજબ લાખોની મેદની વચ્ચે ભવ્ય સાકરવર્ષા

નડિયાદના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે રવિવારે મહાસુદ પૂનમના પવિત્ર દિવસે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. અવધૂત સંતરામ મહારાજની ૧૯૫ વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને હજારો મણ...

આ વર્ષનો ભવનાથ મેળો હશે સૌથી ભવ્ય – હર્ષ સંઘવીએ ભવ્ય આયોજનની કરી જાહેરાત

ગિરનારની ગોદમાં યોજાતા વિશ્વપ્રસિદ્ધ ભવનાથના મહાશિવરાત્રી મેળાને આ વર્ષે અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો...