જૂનાગઢના ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢના ઐતિહાસિક અને શહેરી વિસ્તારના સૌથી રમણીય એવા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. જૂનાગઢના નજરાણા સમાન આ સરોવરના નવીનીકરણ બાદ મુખ્યમંત્રીએ સ્થળ...

આ વર્ષનો ભવનાથ મેળો હશે સૌથી ભવ્ય – હર્ષ સંઘવીએ ભવ્ય આયોજનની કરી જાહેરાત

ગિરનારની ગોદમાં યોજાતા વિશ્વપ્રસિદ્ધ ભવનાથના મહાશિવરાત્રી મેળાને આ વર્ષે અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો...